
ભક્તિ યુગ ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન
Authored by my school
Others
6th - 8th Grade
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
30 questions
Show all answers
1.
FILL IN THE BLANKS QUESTION
1 min • 1 pt
ભક્તિ આંદોલનો શા માટે કરવામાં આવ્યા હતા
(a)
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સૂફી આંદોલન શા માટે કરવામાં આવ્યું?
મુસ્લિમ સમાજ એકતા માટે
મુસ્લિમ સમાજ સુધારણા માટે
મુસ્લિમ ધર્મ ફેલાવા માટે
મુસ્લિમ ધર્મ અંગીકાર માટે
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણા શરૂ કરનાર કોણ હતું?
રામાનુજા ચાર્ય
શંકરાચાર્યે
તુલસીદાસ
રામદાસ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અલવાર અને નાયનાર સંતો કયા થયા?
દક્ષિણ ભારત
ઉતર ભારત
મધ્ય ભારત
પૂર્વ ભારત
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અલ્વાર સંતો...............હતા.
વૈષ્ણવ
શૈવ
બૌદ્ધ
જૈન
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નયનાર સંતો.............હતા.
શૈવ
શાક્ય
જૈન
બૌદ્ધ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભક્તિયુગ સમયેના દરેક સંતોએ આપેલ..ઉપદેશ ક્યો નથી તે જણાવો
એકેશ્વરવાદ
ધર્મો અને સંપ્રદાયમાં સમાનતા
મૂર્તિપૂજા અને કર્મકાંડનો વિરોધ
ઈશ્વર અનેક છે તેવી ભાવના
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?