Search Header Logo

TALIM

Authored by Vaghela Mahendra

Others

8th Grade

Used 1+ times

TALIM
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

27 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં ક્યા મહાત્મા થઇ ગયા, કે જેઓ શાંતિ અને અહિંસાના પુજારી હતા?

સુભાષચંદ્ર બોઝ.

સરદાર વલ્લભભાઈ પટેલ.

મોહનદાસ ગાંધી.

સરદારસિંહ રાણા.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ બાબત 'જૈનધર્મને' લાગુ પડતી નથી?

સમ્યક દર્શન

અપરિગ્રહ

ત્રિપિટક

જિન

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રુપિયા 200ની ચલણી નોટ પર 'બૌદ્ધ ધર્મ' સાથે જોડાયેલ ક્યા સ્થાપત્યને સ્થાન મળ્યું છે?

રાણીની વાવ

લાલ કિલ્લો

સાંચીનો સ્તૂપ

કોર્ણાકનું સૂર્યમંદિર

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ક્યા સ્થાપત્યને સ્થાન મળ્યું છે?

રાણીની વાવ

લાલ કિલ્લો

સાંચીનો સ્તૂપ

કોર્ણાકનું સૂર્યમંદિર

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાતમાં ક્યુ પ્રખ્યાત 'જૈન તીર્થ' આવેલ છે?

મોઢેરા

અંબાજી

પાવાગઢ

પાલીતાણા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'કપિલવસ્તુ' નામનું રાજ્ય ક્યાં આવેલ હતું?

હિમાલય પ્રદેશમાં

અરવલ્લી પ્રદેશમાં

નીલગીરી પ્રદેશમાં

સાતપુડા પ્રદેશમાં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતુ?

સિદ્ધાર્થ

વર્ધમાન

રાહુલ

અશોક

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?