
રાજપુત યુગ નવા વંશો અને શાસકો
Authored by Sudhir rathod
History
6th - 8th Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
32 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાજપુતોના યુગમાં કઈ બાબતોનો સમાવેશ થઈ શકે નહીં?
રાજપૂતો બહાદુર હતા
રાજપુતો એક વચની હતા
રાજપુતો ગૌ બ્રાહ્મણ પ્રતિ પાલક હતા
રણભૂમિમાં પરાજય થતા ભાગી જતા હતા
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કયા રાજ્ય સ્થાપિત થયા?
ચાલુક્યનું વાતાપી રાજ્ય
માલવા નું પરમાર રાજ્ય
કનોજ નો ગઢવાલ રાજ્ય
શાકંભરી નું ચૌહાણ રાજ્ય
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાજપુત યુગમાં ગુજરાતના કયા ચાવડા વંશના રાજ્યોનો સમાવેશ થતો નથી?
વઢવાણ
અણહિલવાડ પાટણ
જુનાગઢ
ભદ્રાવતી (કચ્છ)
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશના રાજ્યમાં કયા રાજ્યોનો સમાવેશ થતો નથી?
અણહીલવાડના ચાલુક્ય
વેન્ગીના ચાલુક્યો
વાતાપીના ચાલુખ્યો
કલ્યાણીના ચાલુક્ય
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
વાઘેલા વંશના શાસક કાળને
મૈત્રક વંશના શાસનકાળને
સોલંકી વંશના શાસનકાળને
ચાવડા વંશના શાસનકાળને
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સોલંકી વંશના શાસકોમાં કયા શાસકનો સમાવેશ કરી શકાશે નહીં?
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
વીર ધવલ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સોલંકી વંશના શાસનકાળમાં નીચે પૈકી કયા સ્થાપત્યનું નિર્માણ થયેલ નથી?
મોઢેરાનું સૂર્યમંદિર
ચંપાનેર નો કિલ્લો
પાટણની રાણીની વાવ
સિધ્ધપુરનો રુદ્ર મહાલય
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?