Search Header Logo

વચનામૃત વડતાલ 1

Authored by सहजः सहजः

Religious Studies

Professional Development

Used 53+ times

વચનામૃત વડતાલ 1
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

વડતાલનું પહેલું વચનામૃત શ્રીજી મહારાજે કયા સ્થાને બિરાજમાન થઈને પ્રબોધ્યું છે ?

લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં

ગોમતીજીને કાંઠે

આંબાવાડિયામાં

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

વડતાલના પ્રથમ વચનામૃતનું શીર્ષક શું છે ?

યોગ સમાધિનું

સવિકલ્પ સમાધિનું

નિર્વિકલ્પ સમાધિનું

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

વડતાલના પ્રથમ વચનામૃતમાં પહેલો પ્રશ્ન કોણે પૂછ્યો છે ?

મયારામ ભટ્ટે

શોભારામ શાસ્ત્રીએ

દીનાનાથ ભટ્ટે

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે કોણ ગુણાતીત થાય ને એકાંતિક થાય ?

મુક્ત

મુમુક્ષુ

પામર

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

નિર્વિકલ્પ  સમાધિ ક્યારે થાય ?

પ્રાણનો નિરોધ થાય ત્યારે

પ્રાણ લીન થાય ત્યારે

પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય    

        ત્યારે.

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

શ્રીમદ્ ભાગવતમાં વિશ્વના કેટલા લક્ષણોથી ભગવાનનું સ્વરૂપ જાણવામાં આવે છે ?

નવ લક્ષણોથી

30 લક્ષણોથી

દસ લક્ષણોથી

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

આશ્રયરૂપ ભગવાનના સ્વરૂપમાં મુમુક્ષુને કેવી મતિ થાય ?

સુમતિ

દૂર્મતિ

અચળ મતિ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?