
ધોરણ- ૬ એકમ - ૬ મૌર્યયુગ ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક
Authored by Sanjay Patel
Social Studies
6th Grade
Used 14+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
26 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો ?
ગુરુ દ્રોણ ના
ગુરુ સાંદિપનીના
ગુરુ ચાણક્યના
ગુરુ વિશ્વામિત્રના
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે ?
નીતિશાસ્ત્ર
સમાજશાસ્ત્ર
મુદ્રા રાક્ષસ
અર્થશાસ્ત્ર
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બિંદુસારી અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી ?
અવંતી
તક્ષશિલા
પાટલીપુત્ર
ઉજ્જૈન
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અશોક સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા ?
સીરિયા
સિલોન
મ્યાનમાર
ઇજિપ્ત
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી ?
ઈરાની
પાલી
પ્રાકૃત
બ્રાહ્મી
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને પરાજ્ય આપ્યો હતો ?
સિકંદરને
મેગેસ્થનીસને
સેલ્યુક્સને
ફિલિપને
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મેગેસ્થનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે ?
દીપ વંશમાંથી
મહા વંશમાંથી
ઇન્ડિકામાંથી
અર્થશાસ્ત્રમાંથી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?