Search Header Logo

123 ધો7 પ્ર9 સત્ર2 સાવિ ખરા ખોટા

Authored by FARIYADKA P SCHOOL 6 TO 8

Social Studies

7th Grade

Used 9+ times

123 ધો7 પ્ર9 સત્ર2 સાવિ ખરા ખોટા
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુ ગોવિંદસિંહ ના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો.

ખરું

ખોટું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈ.સ. ૧૭૫૭ માં સિરાજ-ઉદ-દૌલા અફઘાન નો નવાબ બન્યો.

ખરું

ખોટું

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્લાસી ના યુધ્ધમાં જીતથી બંગાળ માં અંગ્રેજોને ૨૪ પરગણાં ની જાગીર મળી.

ખરું

ખોટું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બક્સર ના યુદ્ધ પછી બંગાળ માં નવાબ ના શાસનનો અંત આવ્યો.

ખરું

ખોટું

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા,સુધારક,કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા.

ખરું

ખોટું

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શીખો ૨૪ સમૂહોમાં વિભાજીત હતા.

ખરું

ખોટું

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રણજીત સિંહે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો હતો.

ખરું

ખોટું

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?