Search Header Logo

સત્સંગ સૌરભ ભાગ-૨. જોગી ની જાગૃતિ -૯

Authored by Sangna Trivedi

Physics, Professional Development

Professional Development

Used 178+ times

સત્સંગ સૌરભ ભાગ-૨.  જોગી ની જાગૃતિ -૯
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

12 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આમાં કસ્તર બસ્તર જેવું કાંઈ છે જ નહીં

કોણ બોલે છે અને કોને કહે છે

શ્રીજી મહારાજ બોલે છે અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે

શ્રીજી મહારાજ બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

શ્રીજી મહારાજ બોલે છે અને નિત્યાનંદ સ્વામીને કહે છે

નિષ્કુળાનંદ સ્વામી બોલે છે અને શ્રીજીમહારાજને કહે છે

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આમ ઝક શું કરો છો?

કોણ બોલે છે અને કોને કહે છે

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

શ્રીજી મહારાજ બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

શ્રીજી મહારાજ બોલે છે અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બાકી આપ કહો છો એમ એને હું મોં માં

તો નહીં જ લઉં.

કોણ બોલે છે અને કોને કહે છે

શ્રીજી મહારાજ બોલે છે અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે

શ્રીજી મહારાજ બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

નિષ્કુળાનંદ સ્વામી બોલે છે અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપ દયાળુ હઠ છોડી ને મુઠ્ઠી માં જે હોય તે બતાવી જોગીને હાથમાં આપીને જોવા દો કોણ બોલે છે કોને કહે છે

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી

મુક્તાનંદ સ્વામી બોલે છે અને શ્રીજીમહારાજને કહે છે

મુક્તાનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અલગ પડતો શબ્દ ગોતો.

સ્ત્રીહઠ

બાળ હઠ

રાજ હઠ

જોગી હઠ

પશુ હઠ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

________ગામનો પ્રસંગ હજુ હું જરાય ભુલ્યો નથી.

વડતાલ

લાકડીયા

કારીયાણી

ગઢડા

7.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

કઈ વાત નિષ્કુળાનંદ સ્વામીના કાળજે કોતરાઈ ગઈ?

લાકડીયા ગામ માં પ્રભુ આપે ધનને ધૂળમાં દર્શાવીને ઉપર સહુ સંતો ને ઝાડે ફરાવ્યા હતા

શુભ પામેલ માયાએ આપને ફરિયાદ કરતાં કહેલું પ્રભુ આપે તો આજે મારા ઉપર ભારે કરી આવી હડધૂત તો મને કોઈએ પણ કરી નથી

એ વખતે આપે જ માયા આશ્વાસન આપતા કહેલું કે સંતો તારી ઉપર આજે ભલે જ્યારે ફર્યા પણ જો ભવિષ્યમાં એ કોઈ ગાફલ બની તારામાં મોહ પામે લો ભાઈ કે લલચાય તું લાગ મળ્યેઆનો બદલો લેવા દેવા ના મોઢા માં જરૂર જાડે ફરજે બસ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?