Search Header Logo

S.S 8ch1,2

Authored by Ajay Danidhariya

Social Studies

8th Grade

Used 3+ times

S.S 8ch1,2
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

૧૯મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણા માં આંદોલનના પ્રથમ જ્યોતિર્ધર કોણ હતા?

દયાનંદ સરસ્વતી

સ્વામી વિવેકાનંદ

રાજા રામમોહનરાય

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા

રાજા રામમોહનરાય

સ્વામી વિવેકાનંદ

દયાનંદ સરસ્વતી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈસવીસન ૧૮૨૧ રાજારામ મોહનરાય બંગાળી ભાષામાં ક્યુ સમાચાર પત્ર શરૂ કર્યું.

સંવાદ કૌમુદી

દિવ્ય ભાસ્કર

Sandesh

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજા રામમોહનરાયે બ્રહ્મ સમાજની સ્થાપના કયારે કરી.

ઈસવીસન 1828માં

ઈસવીસન 1950

ઈસવીસન 1947

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોને ઘડીયો.

લોર્ડ વેલેસ્લી

વિલિયમ બેન્ટિકે

Lord karjan

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

સ્વામી વિવેકાનંદ

રામકૃષ્ણ પરમહંસ

સ્વામી વિરજાનંદ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામી દયાનંદ સરસ્વતીએ એ કયો ગ્રંથ લખ્યો હતો.

સત્યાર્થ પ્રકાશ

રામાયણ

ગીતા

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?