Search Header Logo

ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો

Authored by Mishwa Solanki 8B

Social Studies

8th Grade

Used 5+ times

ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

18 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મોટા ભાગના સંતો કેવા હતાં?

સગુણવાદી

અવગુણવાદી

ઉપરોક્ત બંને

ઉપરોક્ત એકપણ નહિ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શંક્રચાર્યે દક્ષિણ ભારતમાં કઈ સદીમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી?

સાતમી

આઠમી

નવમી

દસમી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શંક્રચાર્ય પછી રામાનુજાચાર્યે કેટલા વર્ષ પછી ભક્તિ અંગે પ્રેરણા આપી હતી?

200 વર્ષ

225 વર્ષ

250 વર્ષ

275 વર્ષ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અલવાર સંતો એટલે શુ?

વૈષ્ણવ

શૈવ

હરિબોલ

ઉપરોક્ત એકપણ નહિ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નયનાર સંતો એટલે શુ?

વૈષ્ણવ

શૈવ

હરિબોલ

ઉપરોક્ત એકપણ નહિ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હરિબોલનો મંત્ર કોણે આપ્યો હતો?

શંક્રચાર્ય

રામાનુજચાર્ય

ચૈતન્ય

જયદેવ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

એકેશ્વર પરંપરામાં કોણ સૌથી મહત્વપૂર્ણ સંત હતાં?

શંક્રચાર્ય

જયદેવ

ચૈતન્ય

કબીર

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?